Talati Practice MCQ Part - 4 એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં) 145 135 105 100 145 135 105 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે જયંતિ દલાલ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે જયંતિ દલાલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ? મહારાજા ગાયકવાડ વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા શિવાજી મહારાજા ગાયકવાડ વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ? શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી સુષ્મા સ્વરાજ શ્રી રાજનાથ સિંહ શ્રી અરુણ જેટલી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી સુષ્મા સ્વરાજ શ્રી રાજનાથ સિંહ શ્રી અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Unless she ___, she would be at work. would ill was ill wasn't ill were ill would ill was ill wasn't ill were ill ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? ભાવનગર જામનગર જૂનાગઢ બોટાદ ભાવનગર જામનગર જૂનાગઢ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP