ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ જિનપદ્મસૂરિ સંગ્રામસિંહ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ જિનપદ્મસૂરિ સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. રાજપીપળા પાલનપુર વડોદરા માતર રાજપીપળા પાલનપુર વડોદરા માતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. ધના કેશવ કાકડિયા લાડુ બારોટ વીરજી લુહાર લાલજી સુતાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ વીરજી લુહાર લાલજી સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP