ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

રમેશ પારેખ
ગીજુભાઈ બધેકા
ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

સ્વામી આનંદ
દયારામ
નરસિંહ મહેતા
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP