ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ભીમ અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી એસ્થીર ડેવિડ અમૃતા શેરગીલ અમૃતા પ્રિતમ આશાપૂર્ણા દેવી એસ્થીર ડેવિડ અમૃતા શેરગીલ અમૃતા પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? ગાણોલ બાવળા પાળિયાદ સાયલા ગાણોલ બાવળા પાળિયાદ સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ દલપતરામ રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP