ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

અબ્દુલગની દહીંવાલા
મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાંત બક્ષી
રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ધીરુબેન પટેલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે.
તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો.
તેઓ એક સારા પત્રકાર પણ હતા.
તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. ચૌલાદેવી
b. ઉઘાડી બારી
c. આંધળી માંનો કાગળ
d. મેના ગુર્જરી
i. ગૌરીશંકર જોષી
ii. ઉમાશંકર જોશી
iii. ઇન્દુલાલ ગાંધી
iv. રસિકલાલ પરીખ

a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP