ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ અખો ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP