ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? પન્નાલાલ પટેલ ૨.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી જયંતિભાઈ પટેલ પન્નાલાલ પટેલ ૨.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી જયંતિભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ગોંડલ વિજયનગર આણંદ ચોટીલા ગોંડલ વિજયનગર આણંદ ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત નરસિંહ મહેતા દયારામ પ્રીતમ ધીરો ભગત નરસિંહ મહેતા દયારામ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP