ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? સીતારામ મહારાજ પંડિત સુખલાલજી મોરારી બાપુ રમેશ ઓઝા સીતારામ મહારાજ પંડિત સુખલાલજી મોરારી બાપુ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રઘવાજી માઘડ પ્રિયકાંત મણિયાર દલપત પઢિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ પ્રિયકાંત મણિયાર દલપત પઢિયાર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. શામળ નર્મદ દલપતરામ આખો શામળ નર્મદ દલપતરામ આખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. પારસમણી ચિંતાતુર શિખંડી નૈવૈધ પારસમણી ચિંતાતુર શિખંડી નૈવૈધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? બળવંતરાય ઠાકોર નિરંજન ભગત સુરેશ જોષી મકરંદ દવે બળવંતરાય ઠાકોર નિરંજન ભગત સુરેશ જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP