ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ
હરિશ્ચંદ્ર ભટ્ટ
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી
મકરંદ દવે
જયંતિ દલાલ
મનુભાઈ પંચોળી 'દર્શક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
વિશ્વશાંતિ - ન્હાનાલાલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP