ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? ગાંધીજી જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? સુરેશ જોષી વિનોદ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી સુરેશ જોષી વિનોદ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. પાટણની પ્રભુતા વેરની વસૂલાત મારી કમલા ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા વેરની વસૂલાત મારી કમલા ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP