ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ધનસુખલાલ મહેતા
ગુણવંતરાય આચાર્ય
મગનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
સ્વામી સચ્ચિદાનંદ
આનંદશંકર ધ્રુવ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

લાડુ બારોટ
ધના કેશવ કાકડિયા
લાલજી સુતાર
વીરજી લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP