ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? રમેશ પારેખ રાજીવ પટેલ સરોજ પાઠક ચિનુ મોદી રમેશ પારેખ રાજીવ પટેલ સરોજ પાઠક ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP