ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ધનસુખલાલ મહેતા
ગુણવંતરાય આચાર્ય
મગનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

મુકુંદરાય પટ્ટણી
હર્ષદ ત્રિવેદી
પીતાંબર પટેલ
અમૃતલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

વિજયગુપ્ત મૌર્ય
એચ.એમ.પટેલ
ભિક્ષુ આનંદ
મનુ સૂબેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP