ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મનડાસર મેહેલોલ પાળિયાદ જખૌ મનડાસર મેહેલોલ પાળિયાદ જખૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? મધુરાય સેહની ઉશનસ સુંદરમ મધુરાય સેહની ઉશનસ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP