ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ગુજરાતનો નાથ
પૃથ્વીવલ્લભ
પાટણની પ્રભુતા
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

યશવંત મહેતા
જીવરામ જોષી
હરીશ નાયક
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP