ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની
બાલમુકુન્દ દવે
વિદ્યાબહેન નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

રસિકલાલ છોટાલાલ પરીખ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બાલાશંકર વીરચંદ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP