ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? ભોપાલી ટોડી ભીમપિલાસી દરબારી ભોપાલી ટોડી ભીમપિલાસી દરબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? ૨.વ. દેસાઈ જયન્ત પાઠક હરકિશન મહેતા લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ જયન્ત પાઠક હરકિશન મહેતા લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? જય સોમનાથ ચૌલાદેવી પૃથિવીવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ ચૌલાદેવી પૃથિવીવલ્લભ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી ચિનુભાઈ મોદી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP