ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? ભીમપિલાસી ભોપાલી દરબારી ટોડી ભીમપિલાસી ભોપાલી દરબારી ટોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? સાયલા બાવળા ગાણોલ પાળિયાદ સાયલા બાવળા ગાણોલ પાળિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? કામલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા કામલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ સુંદરમ્ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP