ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? દરબારી ભીમપિલાસી ભોપાલી ટોડી દરબારી ભીમપિલાસી ભોપાલી ટોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ નરસિંહ મીરાં શામળ દયારામ નરસિંહ મીરાં શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. ફૂલ ફાગણના સંસ્કૃત અભિવ્યક્તિ મુક્ત સંગ્રહ ફૂલ ફાગણના સંસ્કૃત અભિવ્યક્તિ મુક્ત સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? રસિકલાલ છોટાલાલ પરીખ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા બાલાશંકર વીરચંદ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP