ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

શરદચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાત્મા ગાંધીજી
ઉમાશંકર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP