ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
કાકાસાહેબ કાલેલકર
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજીતસિંહ ગાયકવાડ
કનૈયાલાલ મુનશી
ગાંધીજી
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

જયંત પાઠક
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

ભીમદેવ પ્રથમ
કણદેવ સોલંકી
ભકત શામ
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP