ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
નવ વર્ષ
દસ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

ખાનગી દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ
નકલી દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP