ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

સાત વર્ષ
નવ વર્ષ
દસ વર્ષ
આઠ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

સાત વર્ષ
નવ વર્ષ
દસ વર્ષ
આઠ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

આપેલ એકપણ નહીં
આવી કોઈ જોગવાઈ નથી
તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આપેલ તમામ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

નકલી દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ
ખાનગી દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP