ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
સાત વર્ષ
નવ વર્ષ
આઠ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

આપેલ એકપણ નહીં
આપેલ તમામ
તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આવી કોઈ જોગવાઈ નથી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

ખાનગી પુરાવો
પ્રાથમિક પુરાવો
અમાન્ય પુરાવો
દ્વિતીયક પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP