ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ
પરિશિષ્ટ પર્વ
વીતરાગ સ્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

કાશ્મીરનો પ્રવાસ
કલાપીનો કેકારવ
હૃદયત્રિપુટી
કલાપીની પત્રધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

આનંદનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP