ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
નવ વર્ષ
આઠ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?

ફરિયાદ કર્તાની હાજરીમાં
મૅજિસ્ટ્રેટની હાજરીમાં
ડી.જી.પીની હાજરીમાં
પ્રતિપક્ષીની હાજરીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP