Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

છોટુભાઈ પુરાણી
ચુનીલાલ આશારામ ભગત
નરહરિ પરીખ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?

15
20
12
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

દશેરા એ જ કામ ન થવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

ઘટી જાય
વધી જાય
અડધો થઈ જાય
કોઈ ફરક ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP