Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

ચુનીલાલ આશારામ ભગત
છોટુભાઈ પુરાણી
નરહરિ પરીખ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62000
62500
60000
57500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ?

સિંગાપોર
અફઘાનિસ્તાન
બર્મા
ઇન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.
a. મોહિનીઅટ્ટમ્
b. પોંગલ
c. લોહડી
d. લઠ્ઠમાર હોળી
1.તમિલનાડુ
2.કેરળ
3.બરસાના (ઉ.પ્ર.)
4. પંજાબ

c-1, a-2, d-3, b-4
a-1, b-2, c-3, d-4
d-1, c-2, a-3, b-4
b-1, a-2, d-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
The Nagative of : He is too dull to understand it.

He is not too dull to understand it.
He is so dull that understand it.
He is so dull that he cannot understand it.
He is not too dull to understand it.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP