Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી બાબાસાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી બાબાસાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Translate the following sentence in to English. “આપણે કચરો કચરાપેટીમાં નાંખવો જોઈએ.’’ We could throw rubbish in litter-box. We should throw rubbish in a litter-box. We must throw rubbish in a litter-box. We might throw rubbish in a dustbin. We could throw rubbish in litter-box. We should throw rubbish in a litter-box. We must throw rubbish in a litter-box. We might throw rubbish in a dustbin. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? ગ્રામ પંચાયત કલેકટર રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કલેકટર રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ગાંધીજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP