Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

જવાહરલાલ નહેરુ
બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 164
અનુ. 163
અનુ. 162
અનુ. 161

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતનું કયુ ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે ?

હડાળા (ગીર સોમનાથ)
નારદીપુર (ગાંધીનગર)
રામપુર (બનાસકાંઠા)
દુધાળા (અમરેલી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ?

3 કિ.મી.
2 કિ.મી.
1 કિ.મી.
5 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP