Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? બાબાસાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી બાબાસાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' અવતરણવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? નંદલાલ બોઝ રાજા રવિ વર્મા રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ રાજા રવિ વર્મા રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 2 1 4 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ? ઘનશ્યામ ઓઝા છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP