Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

કનૈયાલાલ મુનશી
નરેન્દ્ર મોદી
બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-267
અનુચ્છેદ-266
અનુચ્છેદ-253
અનુચ્છેદ-114

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
મેળાનું નામ
a. ભવનાથનો મેળો
b. નકળંગનો મેળો (કોળિયાક)
c. માધવપુરનો મેળો
d. મોઢેરાનો મેળો
મેળાની તિથિ
1. શ્રાવણ વદ અમાસ
2. મહાવદ નોમથી બારસ
3. ભાદરવા વદ અમાસ
4. ચૈત્ર સુદ નોમથી તેરસ

c-1, d-2, a-3, b-4
b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

ત્રિભુવનદાસ પટેલ
આચાર્ય વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP