Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ? સુરેશ મહેતા બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ સુરેશ મહેતા બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ? રાજા સંપ્રતિ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વિશળદેવ વાઘેલા રાજા સંપ્રતિ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વિશળદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? સભાસ્થળ સંથાગાર વિદથ સમિતિ સભાસ્થળ સંથાગાર વિદથ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Wil Shridevi and Priyanka sing songs ? Yes, ___. she will they will they did they sing she will they will they did they sing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 પેનની વે.કિ. 12 પેનની મૂ.કિ. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 40% 50% 25% 20% 40% 50% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP