Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

કનૈયાલાલ મુનશી
જવાહરલાલ નહેરુ
નરેન્દ્ર મોદી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

સુરેશ મહેતા
બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ?

રાજા સંપ્રતિ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
વિશળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

સભાસ્થળ
સંથાગાર
વિદથ
સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP