Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વિદુર
જમદગ્નિ
અત્રિ
ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
પંજાબ
બિહાર
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

કલ્યાણજી મહેતા
આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર

મધ્યમપદલોપી
તત્પુરુષ
ઉપપદ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP