Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વિદુર
ગૌતમ
જમદગ્નિ
અત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

ડેલ્ટામેથ્રિન
મેલીથિયોન
ડી.ડી.ટી.
આલ્ફા સાઈફર મેથ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઓજપાલી’ નૃત્ય કયા રાજ્યનું છે ?

મણિપુર
આસામ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 161
અનુ. 163
અનુ. 162
અનુ. 164

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

મકરંદ દવે
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP