Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

જમદગ્નિ
વિદુર
ગૌતમ
અત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાગુજરાત આંદોલનના શહીદ સ્મારકના શાંત સભાગૃહ માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી કુલ કેટલી ટુકડીઓએ ભાગ લીધો હતો ?

226
256
136
176

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ
રૂપા નાયક અને કેવલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP