Talati Practice MCQ Part - 6 ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ? અનુષ્ટુપ હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8%ના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,800 થાય ? 5,500 4,000 4,500 4,800 5,500 4,000 4,500 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘શબરીધામ' મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી તાપી ડાંગ વલસાડ નવસારી તાપી ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? ગંગા ચિનાબ સિંધુ કોસી ગંગા ચિનાબ સિંધુ કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 2,870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,722 થાય ? 5 10 12 9 5 10 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP