ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? પ્રાથમિક પુરાવો ખાનગી પુરાવો અમાન્ય પુરાવો દ્વિતીયક પુરાવો પ્રાથમિક પુરાવો ખાનગી પુરાવો અમાન્ય પુરાવો દ્વિતીયક પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-82 કલમ-72 કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-72 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? દસ વર્ષ આઠ વર્ષ નવ વર્ષ સાત વર્ષ દસ વર્ષ આઠ વર્ષ નવ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-159 કલમ-137 કલમ-45 કલમ-141 કલમ-159 કલમ-137 કલમ-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 15 11 18 16 15 11 18 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP