ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

પ્રાથમિક પુરાવો
અમાન્ય પુરાવો
દ્વિતીયક પુરાવો
ખાનગી પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?

ફરિયાદ કર્તાની હાજરીમાં
પ્રતિપક્ષીની હાજરીમાં
ડી.જી.પીની હાજરીમાં
મૅજિસ્ટ્રેટની હાજરીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
સાત વર્ષ
દસ વર્ષ
નવ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP