ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-45 કલમ-137 કલમ-159 કલમ-141 કલમ-45 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-137 કલમ-112 કલમ-159 કલમ-118 કલમ-137 કલમ-112 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? પ્રતિપક્ષીની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-82 કલમ-92 કલમ-72 કલમ-112 કલમ-82 કલમ-92 કલમ-72 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? સાત વર્ષ દસ વર્ષ આઠ વર્ષ નવ વર્ષ સાત વર્ષ દસ વર્ષ આઠ વર્ષ નવ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP