Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

1 જાન્યુઆરી, 2015
15 ઑગસ્ટ, 2016
26 જાન્યુઆરી, 2015
2 ઑક્ટોબર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

દરબાર પુંજાવાળા
ડૉ. હસુ યાજ્ઞિક
કિશોર મકવાણા
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટું કામ કરવુ
ખોટા પુરવાર થવુ
ખોટી વાત ઉડાડવી
લાયકાત ગુમાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP