Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે
પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,
પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993ની કઈ કલમમાં ગ્રામસભા અંગેનો ઉલ્લેખ છે ?

કલમ 4
કલમ 3
કલમ 2
કલમ 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ?

રૂ. 1,50,000
રૂ. 75000
રૂ. 2,50,000
રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ?

RBI
ક્રિસીલ
ઈરડા
સેબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP