Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલર કોણ હતા ? અચલા દેવરે સામંથા ક્રિશ્નન શાન્તિ મલિક સોનલ માનસિંગ અચલા દેવરે સામંથા ક્રિશ્નન શાન્તિ મલિક સોનલ માનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? છોટા નાગપુરનો શિલોંગ માળવાનો દખ્ખણનો છોટા નાગપુરનો શિલોંગ માળવાનો દખ્ખણનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિ + શ્ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિઃ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિઃ + ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ભાઈચારાની ભાવના તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ભાઈચારાની ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ? તારકુંડે સિમિતિ રાજેન્દ્ર સચ્ચર સમિતિ શ્યામલાલ શકધર સમિતિ બી.જી. ખેર સમિતિ તારકુંડે સિમિતિ રાજેન્દ્ર સચ્ચર સમિતિ શ્યામલાલ શકધર સમિતિ બી.જી. ખેર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP