Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર

મધ્યમપદલોપી
ઉપપદ
તત્પુરુષ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

એન. લેમ્સડેન
સુનીતા રાની
અનુરાધા બિશ્વાલ
મનજીત કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

23 (1/13)%
30%
27 (1/8)%
18 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

કર્મણી
ભાવે પ્રયોગ
પ્રેરક
કર્તરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP