ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? અમાન્ય પુરાવો પ્રાથમિક પુરાવો ખાનગી પુરાવો દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો પ્રાથમિક પુરાવો ખાનગી પુરાવો દ્વિતીયક પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-118 કલમ-159 કલમ-112 કલમ-137 કલમ-118 કલમ-159 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP