Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 161
અનુ. 162
અનુ. 163
અનુ. 164

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

વિદથ
સમિતિ
સભાસ્થળ
સંથાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ?

અનુભવબિંદુ અને કૈવલ્યગીતા
બ્રહ્મલીલા અને સંત પ્રિયા
ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ
પંચીકરણ અને અખેગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

16 ફેબ્રુઆરી, 2005
2 ડિસેમ્બર, 2002
11 ડિસેમ્બર, 1997
11 જુલાઈ, 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

17 નવેમ્બર, 1913
21 જુલાઈ, 1895
9 માર્ચ, 1902
2 સપ્ટેમ્બર, 1898

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP