Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ લાયકાત ગુમાવવી ખોટું કામ કરવુ ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ લાયકાત ગુમાવવી ખોટું કામ કરવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. મોસમ, નયન, મૃણાલ, નિબિડ નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ? સ્વામી અપૂર્વમુની નરેન્દ્ર મોદી સલમાન ખાન સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી અપૂર્વમુની નરેન્દ્ર મોદી સલમાન ખાન સ્વામી જ્ઞાનવત્સલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23 (1/13)% 30% 27 (1/8)% 18 (1/13)% 23 (1/13)% 30% 27 (1/8)% 18 (1/13)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જોગીડાની ગુફા ક્યાં આવેલી છે ? તારંગા વડનગર મોઢેરા ખંભાલીડા તારંગા વડનગર મોઢેરા ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP