Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.
દીઠા દેવને પહોંચી જાત્રા

જ્યાં ત્યાં કામ પતાવ્યું
બધે જ ઈશ્વર દેખાવા
નજરમાં સ્વાર્થ હોવો.
ભાગ્ય બળવાન હોય તો બધું મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઠક્કરબાપા
ગાંધીજી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ

વિષ્ટર
વિષણ્ણ
વિષ્ટિ
વિષાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

રામચરણ
જીવા ગોસાંઈ
નરસિંહ મહેતા
રૈદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP