Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ એક પક્ષી ભારતમાં માત્ર કચ્છમાં જ માળા કરે છે ? સુરખાબ બાજ શાહમૃગ સારસ સુરખાબ બાજ શાહમૃગ સારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 I thought the answer was ___, so I didn't find the question difficult. noticable important obvious valuable noticable important obvious valuable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખાનગી કંપનીઓ દ્વારા દેશમાં રેડિયો સેવાની શરૂઆત કયા વર્ષથી થઈ ? 1932 1923 1921 1927 1932 1923 1921 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ? 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 12 જાન્યુઆરી, 1898 20 માર્ચ, 1899 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 12 જાન્યુઆરી, 1898 20 માર્ચ, 1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ઇન્ટ્રાસોનિક સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ઇન્ટ્રાસોનિક સુપરસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP