Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 62000 57500 60000 62500 62000 57500 60000 62500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ? પીલુંદ્રા ટુવા ઉનાઈ લસુન્દ્રા પીલુંદ્રા ટુવા ઉનાઈ લસુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ? બ્રહ્મલીલા અને સંત પ્રિયા પંચીકરણ અને અખેગીતા અનુભવબિંદુ અને કૈવલ્યગીતા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ બ્રહ્મલીલા અને સંત પ્રિયા પંચીકરણ અને અખેગીતા અનુભવબિંદુ અને કૈવલ્યગીતા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 42 અનુ. 36 અનુ. 39(A) અનુ. 47 અનુ. 42 અનુ. 36 અનુ. 39(A) અનુ. 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/4 1/2 0(zero) 1/5 1/4 1/2 0(zero) 1/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP