Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 10000 રૂા. 12000 રૂા. 5000 રૂા. 15000 રૂા. 10000 રૂા. 12000 રૂા. 5000 રૂા. 15000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 12500 125000 12.5 1.25 12500 125000 12.5 1.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ? ઔરંગાબાદ પૂણે અમદાવાદ ફૈઝાબાદ ઔરંગાબાદ પૂણે અમદાવાદ ફૈઝાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો. દીઠા દેવને પહોંચી જાત્રા બધે જ ઈશ્વર દેખાવા ભાગ્ય બળવાન હોય તો બધું મળે જ્યાં ત્યાં કામ પતાવ્યું નજરમાં સ્વાર્થ હોવો. બધે જ ઈશ્વર દેખાવા ભાગ્ય બળવાન હોય તો બધું મળે જ્યાં ત્યાં કામ પતાવ્યું નજરમાં સ્વાર્થ હોવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 2,870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,722 થાય ? 10 5 12 9 10 5 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP