Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 510 591 690 609 510 591 690 609 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ? સંગમ વંશ અરાવિકુ વંશ સાલુવ વંશ તુલુઘ વંશ સંગમ વંશ અરાવિકુ વંશ સાલુવ વંશ તુલુઘ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની બેઠક કયારે મળી હતી ? 18 ઑગસ્ટ 16 ઑગસ્ટ 17 ઑગસ્ટ 15 ઑગસ્ટ 18 ઑગસ્ટ 16 ઑગસ્ટ 17 ઑગસ્ટ 15 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ નવલિકા પદ એકાંકી નિબંધ નવલિકા પદ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Let the songs ___ by the artists. sung are singing be sung sing sung are singing be sung sing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP