Talati Practice MCQ Part - 6
‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો.

ગુણવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

મૂલ્યપત્રિકા
મુલ્યપત્રીકા
મૂળપત્રિકા
મૂલપત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

સંયોજક
પ્રત્યય
અનુગ
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

યોગ એક વ્યાયામ
યોગ રાખે નિરોગી
સૌને માટે યોગ
માનવતા માટે યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP