Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

માતાઓના કુપોષણને નાથવા
તરૂણીઓને તબીબી સહાય
કુપોષિત બાળાઓની સારવાર
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સરોજિની નાયડુ
રવિશંકર મહારાજ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP