Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

નિરંજના
ઋઝુપાલિકા નદી
યમુના
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

અરવલ્લી
સહ્યાદ્રી
વિંધ્યાચલ
સાતપૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ
એની બેસન્ટ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ?
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.

ચોપાઈ
ઝૂલણાં
દોહરો
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP