Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

સરસ્વતી
યમુના
ઋઝુપાલિકા નદી
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

સામર્થ્ય હોવું
મુશ્કેલ કાર્ય કરવું
વધારીને વાત કરવી
બંધબેસતી ગોઠવણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP