Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

ઋઝુપાલિકા નદી
યમુના
નિરંજના
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 161
અનુ. 162
અનુ. 164
અનુ. 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ?

1.2 કલાક
4.5 કલાક
2.4 કલાક
3.6 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના યોજના બૉર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

મુખ્ય સચિવ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
સમાજ કલ્યાણ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

પુલકેશી બીજો
શેરશાહ સૂરી
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP