Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? ઋઝુપાલિકા નદી યમુના નિરંજના સરસ્વતી ઋઝુપાલિકા નદી યમુના નિરંજના સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 65 kmph 45 kmph 60 kmph 67.5 kmph 65 kmph 45 kmph 60 kmph 67.5 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ? અનુ. 143 અનુ. 144 અનુ. 142 અનુ. 141 અનુ. 143 અનુ. 144 અનુ. 142 અનુ. 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 12000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 15000 રૂ. 12000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 15000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રોલીંગ પ્લાન’ના વર્ષો કયા હતા ? 1980-85 1978-83 1990-95 1985-90 1980-85 1978-83 1990-95 1985-90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 57500 62000 60000 62500 57500 62000 60000 62500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP