Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? ઋઝુપાલિકા નદી યમુના નિરંજના સરસ્વતી ઋઝુપાલિકા નદી યમુના નિરંજના સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ? અનુ. 161 અનુ. 162 અનુ. 164 અનુ. 163 અનુ. 161 અનુ. 162 અનુ. 164 અનુ. 163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ? 1.2 કલાક 4.5 કલાક 2.4 કલાક 3.6 કલાક 1.2 કલાક 4.5 કલાક 2.4 કલાક 3.6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Jack gave me the ___ light (Permission or approval) on the project. green red yellow none green red yellow none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના યોજના બૉર્ડના અધ્યક્ષ કોણ હોય છે ? મુખ્ય સચિવ રાજ્યપાલ મુખ્યમંત્રી સમાજ કલ્યાણ મંત્રી મુખ્ય સચિવ રાજ્યપાલ મુખ્યમંત્રી સમાજ કલ્યાણ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ? પુલકેશી બીજો શેરશાહ સૂરી હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય પુલકેશી બીજો શેરશાહ સૂરી હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP