Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? સરસ્વતી યમુના નિરંજના ઋઝુપાલિકા નદી સરસ્વતી યમુના નિરંજના ઋઝુપાલિકા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1992 1965 1990 1987 1992 1965 1990 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં A શહેરમાં 60% અને B શહેરમાં 75% દિવસમાં વરસાદ પડે છે. આ બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં કોઈ એક દિવસે શહેર A અને B પૈકી બંને શહેરોમાં વરસાદ પડવાની સંભાવના ___ થાય. 3/5 9/20 3/4 3/20 3/5 9/20 3/4 3/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અજયકુમાર શર્મા અભિલાષા ચતુર્વેદી વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અજયકુમાર શર્મા અભિલાષા ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? બાબુભાઈ જ. પટેલ સયાજીરાવ ગાયકવાડ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ સયાજીરાવ ગાયકવાડ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 18% 6% 24% 12% 18% 6% 24% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP