Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

સરસ્વતી
યમુના
નિરંજના
ઋઝુપાલિકા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1992
1965
1990
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં A શહેરમાં 60% અને B શહેરમાં 75% દિવસમાં વરસાદ પડે છે. આ બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં કોઈ એક દિવસે શહેર A અને B પૈકી બંને શહેરોમાં વરસાદ પડવાની સંભાવના ___ થાય.

3/5
9/20
3/4
3/20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

વિનયકુમાર સક્સેના
વિવેકરામ ચોબે
અજયકુમાર શર્મા
અભિલાષા ચતુર્વેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

બાબુભાઈ જ. પટેલ
સયાજીરાવ ગાયકવાડ
ગાંધીજી
ડૉ.જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ?

18%
6%
24%
12%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP