Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? નિરંજના ઋઝુપાલિકા નદી યમુના સરસ્વતી નિરંજના ઋઝુપાલિકા નદી યમુના સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? અરવલ્લી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ એની બેસન્ટ સરોજિની નાયડુ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ એની બેસન્ટ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 2 4 3 1 2 4 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N H9R L10R H10R H10Q H9R L10R H10R H10Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોપાઈ ઝૂલણાં દોહરો મનહર ચોપાઈ ઝૂલણાં દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP