Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
ઠાકોર સૂરજમલ
નાથાજી અને યમાજી ગામીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Write the indirect term of : She said to me, 'Do you like sweets ?'

She told me that whether I liked sweets.
She asked me whether I had like sweets.
She asked me that whether I liked sweets.
She asked me whether I liked sweets.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 123
અનુ. 168
અનુ. 210
અનુ. 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP