Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342(A)
અનુ. 342
અનુ. 340
અનુ. 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

સ્વરૂપાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ?

ખોરાક
ઊર્જા
સેવાઓ
પેટ્રોલિયમ પદાર્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP