Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

10%
7%
18%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : માબાપ

કર્મધારય
દ્વિગુ
બહુવ્રીહી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે
પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.
પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઓજપાલી’ નૃત્ય કયા રાજ્યનું છે ?

આસામ
ઉત્તર પ્રદેશ
મણિપુર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP