Talati Practice MCQ Part - 6
‘ઓજપાલી’ નૃત્ય કયા રાજ્યનું છે ?

મણિપુર
ઉત્તર પ્રદેશ
આસામ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?

15
20
12
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

ડેલ્ટામેથ્રિન
મેલીથિયોન
આલ્ફા સાઈફર મેથ્રિન
ડી.ડી.ટી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP