Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય
ગોવિંદ ગુરુ
બિરસા મુંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

સભાસ્થળ
વિદથ
સમિતિ
સંથાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

સિદ્ધપુર
રામપર વેકરા
ચાંદોદ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP