Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

મહાત્મા ગાંધી
ઉચ્છંગરાય ઢેબર
જયપ્રકાશ નારાયણ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

10%
18%
7%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તું ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ?

12.5%
75%
25%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. ઓજપાલી
b. મોહિનીઅટ્ટમ્
c. કથક
d. કુચિપુડી
1. આંધ્રપ્રદેશ
2. ઉત્તરપ્રદેશ
3. આસામ
4. કેરળ

c-1, a-2, b-3, d-4
d-1, c-2, a-3, b-4
b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP