Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તું સાચું બોલશે જ.
તું સાચું કેમ ન બોલે ?
તું સાચું બોલને.
તારાથી સાચું બોલાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP