Talati Practice MCQ Part - 6
પતકાઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે ?

ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
બિહાર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

અડધો થઈ જાય
વધી જાય
ઘટી જાય
કોઈ ફરક ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

172 વર્ષ
196 વર્ષ
100 વર્ષ
138 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1992
1990
1965
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

49 મિનિટ
72 મિનિટ
64 મિનિટ
92 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP