Talati Practice MCQ Part - 6
‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

સંબંધ વિભક્તિ
અપાદાન વિભક્તિ
અધિકરણ વિભક્તિ
કરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

ચુનીલાલ ભાવસાર
મૂળશંકર વ્યાસ
અમૃતલાલ ઠક્કર
પ્રભુલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

તારકુંડે સમિતિ
કેલકર સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત
અશોક
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
કેશવચંદ્ર સેન
રાજારામ મોહનરાય
રવિનદ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP