Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

મૂડીવાદી
મિશ્ર
સમાજવાદી
બજારપદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઉચ્છંગરાય ઢેબર
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ
ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ
પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

નર્મદ
રઘુવીર ચૌધરી
ભોપાભાઈ પટેલ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP