Talati Practice MCQ Part - 6 મૃચ્છકટિકમના લેખક કોણ છે ? કાલિદાસ વિશાખાદત્ત અમરસિંહ શુદ્રક કાલિદાસ વિશાખાદત્ત અમરસિંહ શુદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ ઉમાશંકર જોશી નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? તાલુકા વિકાસ અધિકારી રાજ્ય સરકાર કલેકટર ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી રાજ્ય સરકાર કલેકટર ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? બાબાસાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો. અમર્ત્ય સેન ફિશર એડમ સ્મિથ જે.સી.પીગુ અમર્ત્ય સેન ફિશર એડમ સ્મિથ જે.સી.પીગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP