Talati Practice MCQ Part - 6 મૃચ્છકટિકમના લેખક કોણ છે ? વિશાખાદત્ત શુદ્રક અમરસિંહ કાલિદાસ વિશાખાદત્ત શુદ્રક અમરસિંહ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં કયા વર્ષથી ચૂંટણીપંચમાં ત્રણ ચૂંટણી કમિશ્નરની જોગવાઈ કરવામાં આવી છે ? 1952 1993 1950 1947 1952 1993 1950 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Write the indirect term of : She said to me, 'Do you like sweets ?' She asked me whether I liked sweets. She told me that whether I liked sweets. She asked me whether I had like sweets. She asked me that whether I liked sweets. She asked me whether I liked sweets. She told me that whether I liked sweets. She asked me whether I had like sweets. She asked me that whether I liked sweets. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ? પુલકેશી બીજો કૃષ્ણરાજ પ્રથમ દંતિદુર્ગ વિષ્ણુ વર્મન પુલકેશી બીજો કૃષ્ણરાજ પ્રથમ દંતિદુર્ગ વિષ્ણુ વર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP