Talati Practice MCQ Part - 6
મૃચ્છકટિકમના લેખક કોણ છે ?

કાલિદાસ
વિશાખાદત્ત
અમરસિંહ
શુદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

નર્મદ
ઝવેરચંદ મેઘાણી
દલપતરામ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ?

તાલુકા વિકાસ અધિકારી
રાજ્ય સરકાર
કલેકટર
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

બાબાસાહેબ આંબેડકર
નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો.

અમર્ત્ય સેન
ફિશર
એડમ સ્મિથ
જે.સી.પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP