Talati Practice MCQ Part - 6 અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ? સુનીતા રાની મનજીત કૌર એન. લેમ્સડેન અનુરાધા બિશ્વાલ સુનીતા રાની મનજીત કૌર એન. લેમ્સડેન અનુરાધા બિશ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર ગોપાળદાસની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ? પાલોદરનો મેળો વરાણાનો મેળો ઝૂંડનો મેળો માઘ મેળો પાલોદરનો મેળો વરાણાનો મેળો ઝૂંડનો મેળો માઘ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ? એપિસ મેલીફેરા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ સિરાના ઈન્ડિકા એપિસ મેલીફેરા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ સિરાના ઈન્ડિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP