Talati Practice MCQ Part - 6
અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

મનજીત કૌર
એન. લેમ્સડેન
અનુરાધા બિશ્વાલ
સુનીતા રાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

કપિલ
નારદ
ભૃગુ
વશિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

નર્મદ
ભોપાભાઈ પટેલ
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

45 kmph
65 kmph
67.5 kmph
60 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

ચાંદોદ
જુનાગઢ
રામપર વેકરા
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP