Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઉચ્છંગરાય ઢેબર
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું

મૂંગા થઈ જવું
નારાજ થઈ જવું
આશા ન રહેવી
ધૂંધવાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

ભાવે પ્રયોગ
કર્મણી
પ્રેરક
કર્તરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

વૈજનાથ મિશ્ર
મૌલાબક્ષ
પંડિત ઓમકારનાથ ઠાકુર
ભીખુભાઈ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP