Talati Practice MCQ Part - 6
ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ?

1978
1988
1982
1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

ભીમદેવ બીજો
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?

11111
11
1
89999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ?

એપ્રિલ
મે
ફેબ્રુઆરી
જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP