Talati Practice MCQ Part - 6
પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ?

મણિપુર
અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી.

સ્વતંત્રતા
બંધુતા
સમાનતા
અહિંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ?

મોઢેરા
રામપર વેકરા
વૌઠા
વરાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP