Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

અટલબિહારી વાજપાઈ
રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
એચ.ડી. દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તું સાચું કેમ ન બોલે ?
તું સાચું બોલને.
તું સાચું બોલશે જ.
તારાથી સાચું બોલાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP