Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
ખેત પેદાશો માટે કાયદો કરવો
શોપિંગ મોલને મંજૂરી આપવી
વાયદા બજાર ચલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ?

40
32
48
64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ?

બહિર્ગોળ
અંતર્ગોળ
એક પણ નહીં
બાયોફોકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

પ્રભુલાલ પટેલ
ચુનીલાલ ભાવસાર
અમૃતલાલ ઠક્કર
મૂળશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP