Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ? લેશ્માનિયા ટ્રિપેનોસોમા બૅક્ટેરિયા એસ્કેરિસ લેશ્માનિયા ટ્રિપેનોસોમા બૅક્ટેરિયા એસ્કેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. એકાંકી પદ નિબંધ નવલિકા એકાંકી પદ નિબંધ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વળે વળ ઉતારવો એટલે... બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું સામર્થ્ય હોવું વધારીને વાત કરવી બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું સામર્થ્ય હોવું વધારીને વાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ? ગાંધીનગર પાટણ નવસારી પોરબંદર ગાંધીનગર પાટણ નવસારી પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? અરવલ્લી વિંધ્યાચલ સાતપૂડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્યાચલ સાતપૂડા સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP