Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સુપ્રીમ કૉર્ટ કે હાઈકોર્ટ કઈ રીટ દ્વારા પોતાની નીચેની કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપે છે ? પ્રતિષેધ પરમાદેશ અધિકાર પૃચ્છા ઉત્પ્રેક્ષણ પ્રતિષેધ પરમાદેશ અધિકાર પૃચ્છા ઉત્પ્રેક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોડીનાર કઈ નદી કિનારે આવેલું છે ? ફાલ્કુ રંધોળી ઘેલો શિંગવડો ફાલ્કુ રંધોળી ઘેલો શિંગવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 50 450 300 9 50 450 300 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ આપો. નિર્ભય ડરપોક ભયભીત કાયર નિર્ભય ડરપોક ભયભીત કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? છોટુભાઈ નાયક મોતીભાઈ અમીન રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક મોતીભાઈ અમીન રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP