Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સુપ્રીમ કૉર્ટ કે હાઈકોર્ટ કઈ રીટ દ્વારા પોતાની નીચેની કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપે છે ?

પ્રતિષેધ
પરમાદેશ
અધિકાર પૃચ્છા
ઉત્પ્રેક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ?

છોટુભાઈ નાયક
મોતીભાઈ અમીન
રતુભાઈ અદાણી
ઘેલુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP