Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
શિલાદિત્ય સાતમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. પાઘડિયો ગ્રહ
b. સૌથી ચમકતો ગ્રહ
c. ખૂબ જ ઠંડો ગ્રહ
d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ
1. શનિ
2. યુરેનસ
3. શુક્ર
4. નેપ્ચ્યુન

a-4, b-3, c-2, d-1
c-1, a-2, d-3, b-4
d-2, a-3, b-4, c-1
b-3, c-2, a-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ?

93
48
51
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP