Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

મૂળશંકર વ્યાસ
પ્રભુલાલ પટેલ
અમૃતલાલ ઠક્કર
ચુનીલાલ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

અરવલ્લી
વિંધ્યાચલ
સહ્યાદ્રી
સાતપૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP