Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
ગાંધીજી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના
શાળાકીય શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

અજયકુમાર શર્મા
વિનયકુમાર સક્સેના
વિવેકરામ ચોબે
અભિલાષા ચતુર્વેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP