Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સર્વોદય પ્લાન’ ની રજૂઆત કયા વર્ષે થઈ હતી ? 1945 1960 1950 1965 1945 1960 1950 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી શિલાદિત્ય સાતમો કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી શિલાદિત્ય સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો. a. પાઘડિયો ગ્રહb. સૌથી ચમકતો ગ્રહ c. ખૂબ જ ઠંડો ગ્રહ d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ 1. શનિ 2. યુરેનસ 3. શુક્ર 4. નેપ્ચ્યુન a-4, b-3, c-2, d-1 c-1, a-2, d-3, b-4 d-2, a-3, b-4, c-1 b-3, c-2, a-1, d-4 a-4, b-3, c-2, d-1 c-1, a-2, d-3, b-4 d-2, a-3, b-4, c-1 b-3, c-2, a-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 93 48 51 72 93 48 51 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 495માં 4ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 400 396 360 491 400 396 360 491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP