Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

લેશ્માનિયા
ટ્રિપેનોસોમા
બૅક્ટેરિયા
એસ્કેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

એકાંકી
પદ
નિબંધ
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

બંધબેસતી ગોઠવણ કરવી
મુશ્કેલ કાર્ય કરવું
સામર્થ્ય હોવું
વધારીને વાત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ?

ગાંધીનગર
પાટણ
નવસારી
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

અરવલ્લી
વિંધ્યાચલ
સાતપૂડા
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP