Talati Practice MCQ Part - 6 કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1987 1992 1965 1990 1987 1992 1965 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો. ફિશર અમર્ત્ય સેન એડમ સ્મિથ જે.સી.પીગુ ફિશર અમર્ત્ય સેન એડમ સ્મિથ જે.સી.પીગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ? ચોખા જુવાર બાજરી ઘઉં ચોખા જુવાર બાજરી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ખૂંદી તો પ્રથમી ખમે.......' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો જમીન પૃથ્વી પહેલું ખોળો જમીન પૃથ્વી પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સુગંધ ફેલાવવી પીવું બહાર જવું ફરીવાર સુગંધ ફેલાવવી પીવું બહાર જવું ફરીવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP