Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ
જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ?

રાજીવ ગાંધી ઍવોર્ડ
નેલ્સન મંડેલા ઍવોર્ડ
રાજાજી ઍવોર્ડ
માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી

તેલની ધાર પ્રમાણે કામ કરવું
તેલ જોયા પછી તેલની ધાર જોવી
કાર્ય સમજી વિચારીને કરવું
કાર્ય ઝડપથી પૂરું કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ?

3,60,000
4,00,000
1,80,000
2,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP