Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

60
30
40
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ?
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.

ચોપાઈ
મનહર
દોહરો
ઝૂલણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ?

પંચીકરણ અને અખેગીતા
બ્રહ્મલીલા અને સંત પ્રિયા
ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ
અનુભવબિંદુ અને કૈવલ્યગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP