Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ લૉર્ડ નોર્થબ્રુક વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ લૉર્ડ નોર્થબ્રુક વેલેન્ટાઈન ચિરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ? નેલ્સન મંડેલા ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ રાજાજી ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ રાજાજી ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આધિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આધિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 જાન્યુઆરી, 2003ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી, 2010ના રોજ કયો વાર હશે ? રવિવાર શનિવાર સોમવાર મંગળવાર રવિવાર શનિવાર સોમવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી સંતરામ મંદિર હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP