Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયો વિકલ્પ છે ?

ઈશ્વરનિર્મિત
મોજમજાક
પ્રતિદિન
હારજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

લોકમાન્ય તિલક
ખુદીરામ બોઝ
વાસુદેવ બળવંત ફડકે
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

5% લાભ
5% નુકસાન
10% નુકસાન
10% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP