Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ?

20 માર્ચ, 1899
11 સપ્ટેમ્બર, 1893
4 જુલાઈ, 1902
12 જાન્યુઆરી, 1898

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

બાલમુકુંદ દવે
પન્નાલાલ પટેલ
મકરંદ દવે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP