Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહેસાણા મોરબી જામનગર બોટાદ મહેસાણા મોરબી જામનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. હેરાન કરવું ધમપછાડા કરવા શોધ કરવી મજા કરવી હેરાન કરવું ધમપછાડા કરવા શોધ કરવી મજા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 57500 60000 62000 62500 57500 60000 62000 62500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? વીરમદેવ અર્જુનદેવ રામદેવ ત્રિભુવનપાળ વીરમદેવ અર્જુનદેવ રામદેવ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો. દીઠા દેવને પહોંચી જાત્રા ભાગ્ય બળવાન હોય તો બધું મળે નજરમાં સ્વાર્થ હોવો. જ્યાં ત્યાં કામ પતાવ્યું બધે જ ઈશ્વર દેખાવા ભાગ્ય બળવાન હોય તો બધું મળે નજરમાં સ્વાર્થ હોવો. જ્યાં ત્યાં કામ પતાવ્યું બધે જ ઈશ્વર દેખાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP