Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ
એની બેસન્ટ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ?

બહિર્ગોળ
એક પણ નહીં
અંતર્ગોળ
બાયોફોકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ પદક ભાવિના પટેલે કઈ રમતમાં અપાવ્યું હતું ?

ટેબલ ટેનિસ
ટેનિસ
ભાલાફેંક
શુટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
27 (1/8)%
30%
23 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP