Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ?

અનુ. 19
અનુ. 16
અનુ. 18
અનુ. 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

ગાંધીજી
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

પ્રભુલાલ પટેલ
મૂળશંકર વ્યાસ
ચુનીલાલ ભાવસાર
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP