Talati Practice MCQ Part - 6 કયુ એક પક્ષી ભારતમાં માત્ર કચ્છમાં જ માળા કરે છે ? શાહમૃગ સારસ સુરખાબ બાજ શાહમૃગ સારસ સુરખાબ બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 72 મિનિટ 49 મિનિટ 92 મિનિટ 64 મિનિટ 72 મિનિટ 49 મિનિટ 92 મિનિટ 64 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? પી.સી. મહાલનોબિસ ગાંધીજી અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ ગાંધીજી અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભૂતકૃદંત ઓળખાવો. લખીને લખવાનું વાંચવાનો પડ્યો પડ્યો લખીને લખવાનું વાંચવાનો પડ્યો પડ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.વસંત જેવી સુંદર ડાળી બેરખો વિશાખા કગરસ વનસ્થલી બેરખો વિશાખા કગરસ વનસ્થલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 7 14 1.4 21 7 14 1.4 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP