Talati Practice MCQ Part - 6
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

72 મિનિટ
49 મિનિટ
92 મિનિટ
64 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
ગાંધીજી
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વસંત જેવી સુંદર ડાળી

બેરખો
વિશાખા
કગરસ
વનસ્થલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP