Talati Practice MCQ Part - 6 કયુ એક પક્ષી ભારતમાં માત્ર કચ્છમાં જ માળા કરે છે ? સારસ શાહમૃગ સુરખાબ બાજ સારસ શાહમૃગ સુરખાબ બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા પ્રમુખ તાલુકા ઉપપ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા પ્રમુખ તાલુકા ઉપપ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 18% 30% 10% 7% 18% 30% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP