Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

વરાણાનો મેળો
ઝૂંડનો મેળો
પાલોદરનો મેળો
માઘ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

15 ટકા
25 ટકા
10 ટકા
20 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે. તેનો સ્વભાવ જણાવો.

બેઝિક
તટસ્થ
ઉભયગુણી
એસિડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

અશોક
ચંદ્રગુપ્ત બીજો
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

એકાંકી
નિબંધ
નવલિકા
પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP